ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ :કોલેજ કક્ષા ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૨
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૦૯ સપ્ટેમ્બર પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૨૦૯ સપ્ટેમ્બર ના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:
- ગુજરાતની એગ્રિકલ્ચર ઓર્ગેનિક યુનિવર્સિટી ભારતમાં કેટલામી યુનિવર્સિટી છે ?
73 મી
- પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં સરકારી સબસિડીની ઉપલી મર્યાદા કેટલી છે ?
સરકારી સબસિડી પર કોઈ ઉચ્ચ મર્યાદા નથી
- આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતી દેશની કઈ સંશોધન સંસ્થા છે ?
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)
- NCERTનું પૂરું નામ શું છે ?
National Council of Educational Research and Training
- ગુજરાત સરકારની કઈ સંસ્થા લક્ષિત જૂથોના બાળકો અને શિક્ષકો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક ટેલિવિઝન (વીડિયો) અને રેડિયો (ઓડિયો) કાર્યક્રમો તૈયાર કરે છે ?
NCSTC
- GCERTનું પૂરું નામ શું છે ?
Gujarat Council of Educational Research and Training
- ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ‘ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી’ આ પ્રમાણપત્ર માટે કેટલી આવકમર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?
6 લાખ
- મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના સોલાર સિટીઝ પ્રોગ્રામના ભાગરૂપે ભારતમાં કેટલાં સોલર સિટી વિકસાવવામાં આવશે ?
60 સૌર શહેરો
- સોલાર ચરખા મિશન હેઠળ કેટલી મહિલા ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે ?
80 લાખની આસપાસ
- CASEનું પૂરું નામ શું છે ?
Computer Aided Software Engineering.
- કમ્પોઝિશન ડિલર દ્વારા માલના સપ્લાયના કિસ્સામાં નોંધાયેલ વ્યક્તિએ શું આપવાનું રહેશે ?
પુરવઠાનું બિલ.
- નલ સે જલ મિશન અન્વયે કયા વિસ્તારમાં નળથી જળ આપવાનો નિર્ણય થયો છે ?
ગોવા, હરિયાણા, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પુડુચેરી, દાદર અને નગર હવેલી અને દમણ અને દીવ,
- તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં નર્મદા જિલ્લાની ગરુડેશ્વર બજાર સમિતિને કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવેલ છે ?
1000 રૂ
- ભારતમાં રેપોરેટ કોણ નક્કી કરે છે ?
ભારતીય રિઝર્વ બેંક (RBI)
- એક ભવાઈ મંડળીને ગુજરાત રાજ્યમાં એક કાર્યક્રમ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?
5000 રૂ
- નીચેનામાંથી કયો પુરસ્કાર ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલો છે ?
જ્ઞાનપીઠ એવોર્ડ
- ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ?
મહાત્મા ગાંધી
- શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ કયાં થયું હતું ?
જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ.
- ગુજરાતી રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી ?
સચિન સંઘવી અને જીગર સરૈયા.
- કયા સમ્રાટે સંસ્કૃત ભાષામાં ‘નાગાનંદ’ નાટક લખ્યું હતું ?
સમ્રાટ હર્ષ
- ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે ?
ભાનુ આથૈયા
- ‘રેવન્યૂ સ્ટેમ્પ’ કૃતિનાં લેખિકા કોણ છે ?
અમૃતા પ્રીતમ
- સરકા ઇન્ડિકા (અશોક) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
લીગ્યુમ કુટુંબનું પેટા કુટુંબ. … તેના તરંગમાં પાંચ ફૂલો, જ્યાં અશોક મોહક સંમોહનનું પ્રતિનિધિત્વ કરે છે
- ગુજરાતમાં વન્યજીવ રક્ષિત વિસ્તારનું પ્રમાણ કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે ?
8.83%
- ઉત્તર ભારતના મેદાનોમાં કયા પ્રકારના જંગલો પાર્ક લેન્ડ ભૂમિ દૃશ્યનું નિર્માણ કરે છે ?
સિંધુ-ગંગા ચોમાસાના વન પ્રકાર તરીકે વર્ગીકૃત,
- ગુજરાતમાં વન્યપ્રાણી સપ્તાહ કઈ વિભૂતિની જન્મજયંતીથી ઉજવવાનું શરૂ થયું છે ?
- ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલો ઘાટ કયો છે ?
- મેસ્લોએ ‘જરૂરિયાતના અધિક્રમ’માં માનવીની સૌપ્રથમ જરૂરિયાત કઈ દર્શાવી છે ?
- એશિયાનું સૌથી મોટું પબ્લિક ડોમેન VSAT નેટવર્ક કયું છે ?
- આપેલામાંથી ઈ-શ્રમકાર્ડ કોણ કઢાવી શકે છે?
- ‘ચંદ્રયાન-2’ના મિશન ડાયરેકટ રહી ચૂકેલાં કોણ ‘રૉકેટ વુમન ઑફ ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે ?
- કયા ભારતીય વૈજ્ઞાનિકને પેન્ટિયમ ચિપના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
- ડિસેમ્બર 2019માં શરૂ કરાયેલા કયા વૈશ્વિક ઓપરેશનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભાગ લીધો હતો ?
- ગૃહ મંત્રાલય (MHA) દ્રારા વર્ષ 2014-15માં કઈ તાલીમ સંસ્થાને પશ્ચિમ ઝોન કક્ષાની ‘બેસ્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેનિંગ ઑફ ગેજેટેડ ઓફિસર્સ’ની કેટેગરીમાં ‘ યુનિયન હોમ મિનિસ્ટર ટ્રોફી’ એનાયત કરવામાં આવેલ ?
- ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ‘વ્હાલી દીકરી યોજના’ માટે પાત્રતાનો માપદંડ શું છે ?
- નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે એક સંપૂર્ણ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ છે તેની વિશેષતા નીચેના પૈકી કઈ છે ?
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માતૃત્વ અને બાળ વિકલાંગતા તથા મૃત્યુદરમાં ઘટાડો કરવા નીચેનામાંથી શું શરૂ કરવામાં આવ્યું હતું ?
- વિશ્વ આરોગ્ય દિવસ પર સ્વસ્થ ભારત મોબાઇલ એપ્સ કોણે લોન્ચ કરી ?
- સોફ્ટ સ્કીલ ડેવલપમેન્ટ માટે સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
- કયું ઓનલાઈન પ્લેટફોર્મ સિંગલ યુઝર આઈડી સાથે 32 કેન્દ્રીય વિભાગો, 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રાલયોની મંજૂરી મેળવવા માટે બનાવવામાં આવ્યું છે ?
- સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM) યોજનાનો ઉદ્દેશ શો છે ?
- મજગવન હીરાની ખાણો કયા રાજ્યમાં આવેલી છે ?
- ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’ હેઠળ લાભાર્થીને લઘુતમ કેટલું માસિક પેન્શન મળવાપાત્ર છે ?
- ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં જાહેર શૌચાલય માટે જમીનની ફાળવણી અને શૌચાલયની જાળવણીની જવાબદારી કોની છે ?
- ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજના અંતર્ગત શ્રમનિકેતન હૉસ્ટેલના નિર્માણ માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
- SHREYAS યોજના હેઠળ લાભાર્થીએ મેળવેલ પ્રમાણપત્ર ક્યાં માન્ય ગણાય છે ?
- સંસદ દ્વારા 42મો સુધારો કાયદો ક્યારે અપનાવવામાં આવ્યો હતો ?
- ભારતીય બંધારણની કઈ કલમો કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધોની ચર્ચા કરે છે ?
- કોઈ પણ ફોજદારી કેસમાં પુરાવાનો બોજ કોના પર રહેલો છે ?
- NITI નું પૂરું નામ શું છે ?
- રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના હાલના અધ્યક્ષ કોણ છે ?
- ટેક્સ હેવનનો અર્થ શું છે ?
- નાણાકીય વ્યવહારોમાં કયા નિયમન હેઠળ KYC (તમારા ગ્રાહકને જાણો) નિયમો રજૂ કરવામાં આવ્યા છે ?
- પશ્ચિમ બંગાળમાં સૌથી મોટો આર્સેનિક શુદ્ધિકરણ પ્લાન્ટ ક્યાં સ્થિત છે ?
- PMKSYનું પૂરું નામ શું છે ?
- પ્રિપેરેશન ઑફ ફિઝીબિલિટી રિપોર્ટ ફોર કલ્પસર પ્રૉજેક્ટ અંતર્ગત કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ?
- વિરમગામનું મેદાન કઈ નદીના કાંપથી બનેલ છે ?
- વિકાસથી વંચિત રહેલા લોકવિસ્તારોની ખામીઓને દૂર કરવા માટે કઈ યોજના છે ?